શકત શનાળા પાસે આવેલી મોર ભગતની વાડીમાં જેસલ તોરલ નાટકનું આયોજન

- text


મોરબી : શકત શનાળા પાસે આવેલા ગોકળદાસ પ્રાગજીનની જિન પાછળ આવેલા મોર ભગતની વાડીમાં આજ રોજ તારીખ 8-10-2023 ને મંગળવારના રોજ ઐતિહાસિક નાટક જેસલ તોરલ ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા માટે ધર્મ પ્રેમી જનતાને મોર ભગતની વાડી મિત્ર મંડળ દ્વારા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text