મોરબી નિવાસી ઠાકરશીભાઈ વારેવરિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઠાકરશીભાઈ જીવાભાઈ વારેવરિયા (ઉ.વ.73) તે ગંગારામભાઈ અને લક્ષ્મણભાઈના ભાઈ તથા શરદભાઈના પિતાનું તારીખ 8-10-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 11-10-2024 ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન ઉમા હોલ, રવાપર, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text