જેતપરમાં કાલે સોમવારે રામ રાવણ યુદ્ધનું મહાન નાટક 

- text


જેતપર : જેતપર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે શ્રી જેતપર નવદુર્ગા શક્તિ મંડળ દ્વારા તારીખ 7-10-2024ને સોમવારના રોજ રાત્રે 10:30 કલાકે રામજી મંદિર ચોક, જેતપર ખાતે લંકા વિજય એટલે કે રામ રાવણ યુદ્ધનું મહાન નાટકનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી થવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text