મોરબી નિવાસી હેમતભાઈ પનારાનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી હેમતભાઈ અવચરભાઈ પનારા (ઉં. વ. 59) તે મીનાબેન પનારાના પતિ, પ્રવીણભાઈ અવચરભાઈ પનારાના ભાઈ, અભિષેકભાઈ પનારા, હેમાલીબેન મિતેશકુમારના પિતા, મિતેશકુમાર ગોપાલભાઈ, શ્વેતાબેન અભિષેકભાઈ પનારાના સસરા, કચરાભાઈ અવચરભાઈ અંબાણીના જમાઈ, બાલુભાઈ અંબાણી, વલમજીભાઈ અંબાણી, મહાદેવભાઈ અંબાણીના બનેવી, ભાવેશ બાલુભાઈ અંબાણી, કિશન વલમજીભાઈ અંબાણી, જય વલમજીભાઈ અંબાણી, મલય મહાદેવભાઈ અંબાણીના ફુવાનું તારીખ 5-10-2020 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતનું બેસણું તારીખ 7-10-2024 ને સોમવારે સવારે 8થી 10 કલાકે ગુરુ લાભદે હોલ, લીલાપર રોડ, મોરબી ખાતે અને રાત્રે 8 થી 9 કલાકે લખધીરગઢ સમાજવાડી ખાતે રાખવામાં આવ્યું છે. બન્ને પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text