મોરબીના સરદાર બાગ ખાતે રવિવારે પુસ્તક પરબનું આયોજન

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલા સરદાર બાગ ખાતે તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ સવારે 9 થી 11-30 કલાક સુધી 69મા પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 4 હજારથી વધુ વૈવિધ્યપૂર્ણ પુસ્તકોનો ખજાનો વિનામૂલ્યે વાચવા માટે મળશે. આ ઉપરાંત પૈજા શ્રૃતિ દ્વારા મધુસુદન બ્રહ્મભટ્ટ લિખિત પુસ્તક સફળ કારકિર્દી માઈન્ડ સેટ દ્વારાનો પરિચય કરાવવામાં આવશે. તો આ પુસ્તક પરબનો લાભ લેવા સૌને આમંત્રણ પાઠવાયું છે.

- text

- text