મોરબી : પ્રવીણભાઈ ભગવાનજીભાઈ કોરીંગાનું અવસાન

- text


મોરબી : પ્રવીણભાઈ ભગવાનજીભાઈ કોરીંગા (ઉ.વ.66)નું તા.5ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બન્ને પક્ષનું બેસણું તા.7ને સોમવારે સવારે 8થી 10 રાધે હોલ, રાધે પાર્ટી પ્લોટની બાજુમાં, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

લી.
ગં.સ્વ. રીટાબેન પ્રવીણભાઈ કોરીંગા
જય પ્રવીણભાઈ કોરીંગા
મહેક પ્રવીણભાઈ કોરીંગા
જાનકી હેમાંગ જાગાણી
જગદીશ ભગવાનજીભાઈ કોરીંગા
ભારતીબેન જગદીશભાઈ કોરીંગા
ધવલ જગદીશભાઈ કોરીંગા
સુમિત જગદીશભાઈ કોરીંગા

- text

સસરા પક્ષ
સ્વ.હરજીવનભાઈ વશરામભાઈ ઝાલરીયા
ગોપાલભાઈ વશરામભાઈ ઝાલરીયા
સંજય ગોપાલભાઈ ઝાલરીયા
સ્વ.જયેશ હરજીવનભાઈ ઝાલરીયા
જીતેન હરજીવનભાઈ ઝાલરીયા

- text