રાજકોટ નાગરિક સહકારી બેંકના સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં યોજાશે રક્તદાન મહાશિબિર

- text


6 ઓક્ટોબર ને રવિવારે મોરબીમાં રક્તદાન મહાશિબિરનું આયોજન

મોરબી : રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 72મા સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં તારીખ 6 ઓક્ટોબર ને રવિવારના રોજ રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

- text

6 ઓક્ટોબરે સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી મોરબીના રવાપર રોડ પર આવેલા 4/5 દાઉદી પ્લોટ કોર્નર ખાતે આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. ખાતે રક્તદાન મહાશિબિર યોજાશે. જેમાં GMERS મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ મોરબીનો વિશેષ સહયોગ મળી રહ્યો છે. રક્તદાન માટે નામ નોંધાવવા બ્રાંચ મેનેજરનો સંપર્ક કરવા જણાવાયું છે.

- text