- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડીએ કામ કરી રહેલા ઇસ્માઇલભાઈ આમદભાઈ શેરસિયા ઉ.50 નામના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text