અડબાલકા નિવાસી લક્ષ્મણભાઈ કકાણીયાનું અવસાન

- text


અડબાલકા નિવાસી લક્ષ્મણભાઈ સવજીભાઈ કકાણીયા (ઉં.વ. 96) તે નરભેરામભાઈ તથા શાંતિભાઈના પિતાનું તારીખ 3-10-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 5-10-2024 ને શનિવારે સવારે 8 થી 10 કલાકે અડબાલકા ગૌશાળા ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text