શક્ત શનાળામાં ગાય કૂવામાં પડી ગઈ, ગૌભક્તોએ કર્યું રેસ્કયુ

- text


મોરબી : મોરબીના શક્ત શનાળા પાસે આવેલ એક કૂવામાં આજે ગાય પડી ગઈ હતી. ત્યારે ગૌ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ ગાયને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્કયુ સફળ કર્યું હતું. આમ ગાય માતા કુવામાંથી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

- text

- text