મોરબી : મોરબીના શક્ત શનાળા પાસે આવેલ એક કૂવામાં આજે ગાય પડી ગઈ હતી. ત્યારે ગૌ ભક્તોએ ભારે જહેમત ઉઠાવી આ ગાયને કુવામાંથી બહાર કાઢવાનું રેસ્કયુ સફળ કર્યું હતું. આમ ગાય માતા કુવામાંથી બહાર નીકળી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
મોરબી : ગુજરાતના ઉદ્યોગ અને પ્રવાસન વિભાગ સંલગ્ન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ તરીકે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના લઘુબંધુ અને...