મોરબી નગરપાલિકા દ્વારા આવતીકાલે ગાંધીજીને શ્રદ્ધાંજલિ પાઠવાશે

- text


મોરબી : મોરબીમાં આવતીકાલે તારીખ 2-10-2024ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે મોરબી નગરપાલિકા દ્વારા નગરપાલિકા સંચાલિત ગાંધી બાગ ખાતે સવારે 8 કલાકે મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આટી તથા હારતોરા કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. તો સૌને પધારવા આમંત્રણ પાઠવાયું છે.

- text

- text