મોરબીની વૈભવનગર સોસાયટીમાં 2 ઓક્ટોબરે નાટક ભજવાશે

- text


મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી વૈભવનગર સોસાયટીમાં આવેલા ૐ કારેશ્વર મહાદેવ મંદિરે 2 ઓક્ટોબરે રાત્રે 9-30 કલાકે નાટક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વૈભવનગર ઉત્સવ સમિતિ- મોરબી દ્વારા મહાન સામાજિક ‘નાટક મા કોઈની મરશો નહીં યાને ભાઈ-બહેનના હેત’ ભજવવામાં આવશે. તો આ નાટક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text