મોરબીના યજમાનો નર્મદા ખાતે આયોજિત નર્મદા પુરાણમાં પાંચમી ઓક્ટોબરે હાજરી આપશે

- text


મોરબી : આગામી તારીખ 3/10/2024 થી 12/10/2024 સુધી નર્મદા જિલ્લાના શૂલપાણેશ્વર મંદિર, ગોરા વાયા રાજપીપળા મુકામે વિષ્ણુ મહાયજ્ઞ તથા નર્મદા પુરાણનું આયોજન કરાયું છે. આ કથામાં 5/10/2024ના રોજ મોરબી ઉમિયા પરિવાર, વિશ્વ વંદનીય મોહનલાધા પરિવાર, માનવ મંદિર મોરબીના તમામ કાર્યકરો, c/o ગોપાલભાઈ ચારોલા, અજંતા ક્લોક, મોહનભાઈ કુંડારીયા, જયંતીલાલ કવાડિયા, બ્રિજેશ મેરજા, બેચર હોથી, મોરબી પ્રજાપતિ સમાજ સહિતના આગેવાનો હાજરી આપશે.

- text

- text