મોરબી નિવાસી પ્રભુભાઈ જેઠલોજાનુ અવસાન

- text


મોરબી : પ્રભુભાઈ ગણેશભાઈ જેઠલોજા તે મંજુલાબેન પ્રભુભાઈ જેઠલોજાના પતિ, ચેતનકુમાર (96012 51800), જયેશભાઈ (98253 36130)ના પિતા, જાગૃતિબેન ચેતનકુમાર જેઠલોજા તથા હેતલબેન જયેશભાઈ જેઠલોજાના સસરાનું તારીખ 29/9/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 3/10/2024ને ગુરુવારના રોજ સવારે 8:00 થી 10:00 કલાકે ઉમા હોલ, બાલકેશ્વર મહાદેવ મંદિર સામે, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text