મોરબી નિવાસી શાન્તાબેન સરડવાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટાભેલા હાલ મોરબી નિવાસી શાન્તાબેન ચતુરભાઈ સરડવા (ઉં.વ. 90) તે ચતુરભાઈ લીંબાભાઈ સરડવાના પત્ની, રેવાભાઈ લીંબાભાઈ સરડવા, બાબુભાઈ લીંબાભાઈ સરડવાના ભાભી, છગનભાઈ સરડવા, અમિતભાઈ સરડવા, ગોવિંદભાઈ સરડવાના માતાનું તારીખ 27-09-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 30-09-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન વિવેકાનંદનગર-1, હનુમાનજી મંદિર, મોરબી ખાતે અને રાત્રે 8 થી 10 કલાકે રાંદલ માતાજી મંદિર, મોટાભેલા, તા. માળિયા (મિયાણા) મુકામે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text