મોરબીમાં 28 સપ્ટેમ્બરે ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન

- text


મોરબી : ગર્ભોપનિષદ ફાઉન્ડેશન જામનગર તેમજ આત્મજ ગર્ભસંસ્કાર કેન્દ્ર દ્વારા આયોજિત ગર્ભ સંસ્કાર સેમિનાર તારીખ 28-9-2024 ને શનિવારના રોજ રાત્રે 9 કલાકે સંસ્કાર સેમિનાર હોલ, સંસ્કાર ઈમેજીન સેન્ટર, જી.આઈ.ડી.સી. મેઈન રોડ, સ્વામિનારાયણ સંસ્કાર ધામની પાછળ, સરદાર નગર મોરબી ખાતે યોજાશે.

આ સેમિનારમાં ગર્ભ સંસ્કાર અને ઈન્ફર્ટીલિટી એક્સપર્ટ ડો. કરિશ્મા નારવાણી દ્વારા ગર્ભ સંસ્કાર અંગેનું મલ્ટી મીડિયા પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવશે. આ ફ્રી સેમિનારનું લાભ લેવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન માટે ડો. નૂપુર મણિયાર મો. નં. 87805 46452 અને શ્રીમતી રાજવી ગાંધી મો. નં. 63551 79656 પર સંપર્ક કરવાનો રહેશે.

- text

- text