મોરબી : મોરબીના પીપળીયા ગામે રહેતા અંબારામભાઈ રતનભાઈ વસુણી ઉ.33 નામના યુવાનનું અચાનક ઢળી પડતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ દ્વારા બાપા સીતારામ ચોકમાં રાત્રીના હાસ્ય અને વક્તવ્ય કાર્યક્રમનું આયોજન
13 થી 15 નવેમ્બર સુધી લજાઈ ખાતે ઉમા સંસ્કારધામનો...
30-40 લોકોની ટીમે પોલીસને સાથે રાખીને ભૂતિયા કનેક્શન કાપવા કાર્યવાહી કરી
મોરબી : મોરબી-રાજકોટ હાઈવે પર નવી મેડિકલ કોલેજ આસપાસ ઔદ્યોગિક એકમોમા નર્મદા યોજનાની મુખ્ય...