મોરબી નિવાસી દિનેશભાઈ ઘાટોડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી દિનેશભાઈ મોહનભાઈ ઘાટોડિયા તે ગં.સ્વ. અરૂણાબેનના પતિ, કિશનભાઈના પિતાનું તારીખ 25-09-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-09-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેમના નિવાસ સ્થાન ઈડન ગાર્ડન, ફ્લેટ નંબર- ડી- 1001, એસપી રોડ, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text