મોરબીમાં બ્રહ્મપુરી સોસાયટીમાં 3થી 11 ઓક્ટોબર દરમ્યાન નવરાત્રી મહોત્સવનું આયોજન

- text


મોરબી : મોરબીમાં ઠેર-ઠેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના નવલખી રોડ ખાતે ત્રિ-મંદિર સામે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના તમામ ભુદેવ પરિવારોને આ મહોત્સવમાં પધારવા બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text