- text
મોરબી : મોરબીમાં ઠેર-ઠેર નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે શહેરના નવલખી રોડ ખાતે ત્રિ-મંદિર સામે બ્રહ્મપુરી સોસાયટી દ્વારા તારીખ 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર સુધી નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે શહેરના તમામ ભુદેવ પરિવારોને આ મહોત્સવમાં પધારવા બ્રહ્મપુરી સોસાયટી દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text