મોરબી : જીવાપર (ચકમપર) નિવાસી ચંદુભાઈ કાલરીયાનું અવસાન

- text


મોરબી : જીવાપર (ચકમપર) નિવાસી ચંદુભાઈ દામજીભાઈ કાલરીયા તે દામજીભાઈ નારણભાઈ કાલરીયાના પુત્ર, મહેશભાઈ કાલરીયાના ભાઈ, મેહુલભાઈ, દિગ્વિજયભાઈના પિતાનું તારીખ 23-09-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-09-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમિયાન જીવાપર (ચકમપર) ગામે બહુચરાજી માતાજીના મંદિરે રાખવામાં આવ્યું છે.

- text

- text