મોરબી : તારાબેન નરભેશંકર વ્યાસનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી તારાબેન નરભેશંકર વ્યાસ (ઉ.વ.90) તેઓ નરભેશંકરના પત્ની, નૌતમભાઈ, દીપકભાઈ, મંછાબેન અને દક્ષાબેન પુષ્પાબેન અને અરુણાબેનના માતા, ધીરજલાલ અને પ્રશાંતકુમારના સાસુ તથા પ્રતીક, ભૂમિત, જશ અને ખ્યાતીના દાદીનું તારીખ 25-9-2024ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-9-2024ને શુક્રવારે સાંજે 4 થી 6 કલાક દરમ્યાન આસોપાલવ એપાર્ટમેન્ટ, રિલાયન્સનગર, રવાપર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text