મોટા ખીજડીયા નિવાસી મહેન્દ્રસિંહ ઝાલાનું અવસાન

- text


મોરબી : મૂળ મોટા ખીજડીયા નિવાસી મહેન્દ્રસિંહ અમરસંગ ઝાલા તેઓ સ્વ. અણદુભા, રાયસંગ કાળુભા, રાયસંગ સરદારસંગ, કિરીટસિંહ, ઘનશ્યામસિંહ, રવીન્દ્રસિંહ, ભાગીરથસિંહ તથા નરેન્દ્રસિંહના ભાઈ અને ગીરિરાજસિંહ તથા શક્તિસિંહના પિતાનું તારીખે 24-9-2024ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-9-2024ને ગુરુવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમ્યાન તેમના વિવાસસ્થાન ‘અમરવિલા’ મુ.મોટા ખીજડિયા, તા. ટંકારા, જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text