મોરબી નિવાસી પ્રભુભાઈ મેરજાનું અવસાન

- text


મોરબી : મૂળ થોરાળા હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ રામજીભાઈ મેરજા (ઉ.વ.78) તે લાભુબેનના પતિ, ભરતભાઈ અને શૈલેષભાઈના પિતા, લાલજીભાઈ, બચુભાઈ, નાનજીભાઈ, વલમજીભાઈ અને હરિભાઈના ભાઈ, ઊર્મિલાબેન ભરતભાઈ, જાગૃતિબેન શૈલેષભાઈના સસરાનું તારીખ 24-9-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27-9-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તુલસીવન એપાર્ટમેન્ટ, સતનામ નગર, ન્યૂ ચંદ્રેશનગર શેરી નં. 3, જી.આઈ.ડી.સી.ની પાછળ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text