મોરબી નિવાસી હેમરાજભાઈ તન્નાનું અવસાન

- text


મોરબી : મૂળ આમરણ બેલા હાલ મોરબી નિવાસી હેમરાજભાઈ ગોરધનદાસ તન્ના (ઉં.વ. 85) તે લીલાધરભાઈ ગોરધનદાસ તન્ના, સ્વ. ભગવાનજીભાઈ ગોરધનદાસ તન્નાના ભાઈ, મહેશભાઈ, મહેન્દ્રભાઈ, મનસુખભાઈ તથા ભરતભાઈના પિતા, પંકજભાઈ લીલાધરભાઈ તન્ના, નિલેશભાઈ લીલાધરભાઈ તન્નાના કાકા, વિનીત, ભાવિક તથા રવિના દાદા, દયાલજીભાઈ હીરજીભાઈ સેજપાલના જમાઈનું તારીખ 23-09-2024 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-09-2024 ને ગુરુવારના રોજ બપોરે 4 થી 5-30 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન, નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.

- text

- text