હળવદ : હળવદ તાલુકાના વેગડવાવ ગામની સીમમાં વાડી ધરાવતા શાંતિભાઈ હરજીભાઈ રાઠોડ ઉ.50 નામના ખેડૂતને પોતાની જ વાડીમાં વીજ શોક લાગતા મૃત્યુ નિપજ્યું હતું. ઘટના અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રી સુધી રજુઆત કરાતા કાર્યવાહી અટકી : પહેલા વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવા માંગ
મોરબી : મોરબી શહેરના ચાર વોર્ડ તેમજ 31 ગામડાઓને...