હળવદના રણજીતગઢ ગામે કેનાલના ડૂબી જતાં બાળકીનું મૃત્યુ

- text


હળવદ : હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાં હસમુખ પ્રભુભાઈ દલવાડીની વાડીએ રહી ખેત મજૂરી કામ કરતા પાંડયાભાઈ તડવીની 3 વર્ષની પુત્રી દેવકીનું કોઈપણ કારણોસર નર્મદા કેનાલમાં પડી જવાથી ડૂબી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે હળવદ તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text