હળવદ : હળવદ શહેર નજીક આવેલ પ્રગતિ હોટલ પાછળ પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી જવાથી બ્રિજેશ દયારામભાઈ ચાવડા ઉ.19 રહે.ખારીવાડ, હળવદ વાળાનું મૃત્યુ નિપજતા હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા સાર્થક વિદ્યામંદિર ખાતે તારીખ 22-9-2024 ને રવિવારના રોજ ભારત કો જાનો પ્રશ્નમંચ (ક્વિઝ)2024નું જિલ્લા કક્ષાનું આયોજન...
મોરબી : મોરબીના વિવિધ હાઈવે પર ઘણા સમયથી રાત્રિના સમયે રખડતાં ઢોરના કારણે ગંભીર અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે ગૌવંશ અને વાહનચાલકોની સલામતીને ધ્યાનમાં...