મોરબી : લીલાપર નિવાસી કરશનભાઈ શેરસીયાનું અવસાન

- text


મોરબી : લીલાપર નિવાસી કરશનભાઈ ભગવાનજીભાઈ શેરશીયા (ઉં.વ. 70) તે હેમરાજભાઈ તથા જીતેન્દ્રભાઈના પિતાનું તારીખ 22-09-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા (લૌકિક વ્યવહાર) તારીખ 04-10-2024 ને શુક્રવારના રોજ લીલાપર મુકામે રાખવામાં આવી છે.

- text

- text