મોરબી : જીકીયાળી નિવાસી ઈશ્વરભાઈ સવજીભાઈ ચાપાણી (ઉં.વ. 72)નું તારીખ 22-09-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-09-2024 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે જીકીયાળી મુકામે રાખવામાં આવ્યું છે.
મોરબી : મહિલાઓ દ્વારા સંચાલિત મુસ્કાન વેલ્ફેર સોસાયટી- મોરબી દ્વારા 22 સપ્ટેમ્બરના રોજ 4 વિકલાંગ વ્યક્તિઓને વ્હીલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાતમંદ વ્યક્તિઓને સશક્ત...
બિલ્ડરની બેદરકારી અને તંત્રના નિયમો વચ્ચે ફ્લેટધારકો લાચાર
મોરબી : મોરબીના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક ફ્લેટ ધારકોને પીજીવીસીએલ દ્વારા વીજ કનેક્શન ન આપવામાં આવતા...
મોરબી : ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા ઉત્કર્ષ બ્યુટી પાર્લરના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ અને બ્યૂટી પાર્લર કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ...