મોરબી : જીકીયાળી નિવાસી ઈશ્વરભાઈ ચાપાણીનું અવસાન

- text


મોરબી : જીકીયાળી નિવાસી ઈશ્વરભાઈ સવજીભાઈ ચાપાણી (ઉં.વ. 72)નું તારીખ 22-09-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 26-09-2024 ને ગુરુવારના રોજ રાત્રે 8 થી 10 કલાકે જીકીયાળી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text