જુના દેવળીયા ગામે આશાપુરા કેમ્પ દ્વારા ગુરૂવારે ભવ્ય સંતવાણી

- text


જુના દેવળીયા : જુના દેવળીયા ગામ સમસ્ત આશાપુરા કેમ્પ દ્વારા તારીખ 26-9-2024ને ગુરુવારના રોજ રાત્રે 9:30 કલાકે માળીયા – હળવદ હાઇવે, જુના દેવળીયા ખાતે ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંતવાણીમાં સાહિત્યકાર રવેન્દ્ર સોલંકી, આરાધક નૈતિક વ્યાસ (છોટે રામદાસ), તબલા ઉસ્તાદ નૈતિક વાઘેલા, બેન્જા માસ્તર અજય રાવલ ચામુંડા સાઉન્ડના સથવાળે ધૂમ મચાવશે. ત્યારે આ સંતવાણીનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text