બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી 25 સપ્ટેમ્બરે મોરબીમાં

- text


મોરબી : બાગેશ્વર ધામના પીઠાધિશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આગામી તારીખ 25 સપ્ટેમ્બર ને બુધવારના રોજ મોરબીના આંગણે પધારી રહ્યા છે. મહત્વનું છે કે, હાલ મોરબી પાસેના ખોખરા હનુમાન હરિહરધામ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. ત્યારે આ કથામાં હાજરી આપવા ખાસ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પધારી રહ્યા છે. જેને લઈને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના અનુયાયીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

- text

- text