મોરબી નિવાસી જાનકીબેન ભારવાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જાનકીબેન મંગલદાસ ભારવાણી (ઉ.વ. 85) તે મંગલદાસના પત્ની, કિશોરભાઈ, રામભાઈ, ભરતભાઈ અને ભાવેશભાઈના માતા તથા રાજુભાઈ, મહેશભાઈ, વિનોદભાઈ, દિનેશભાઈ, ભવ્ય અને પ્રત્યક્ષના દાદીનું તારીખ 22-9-2024 ને રવિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-9-2024 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાક દરમ્યાન સિંધુ ભવન સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text