ખેલૈયાઓ થઈ જાવ તૈયાર…પાટીદાર નવરાત્રીમાં થવાની છે ઇનામોની વણઝાર

ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવશે : વિજેતા ખેલૈયાઓ માટે 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક સહિતના ઇનામો

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં નવરાત્રીના ભવ્ય આયોજન માટે જાણીતા એવા પાટીદાર નવરાત્રી મહોત્સવમાં આ વખતે ખેલૈયાઓ ઉપર ઇનામોની વણઝાર થવાની છે. તો ખેલૈયાઓ ગરબે ઘુમવા માટે તૈયાર થઈ જાવ…

મોરબીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ પરીવાર અને પાટીદાર કરિયર એકેડમીના લાભાર્થે પાટીદાર નવરાત્રી મહોત્સવનું રામેશ્વર ફાર્મ, રવાપર – ઘુનડા રોડ પર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 9 દિવસ સુધી ગુજરાતના નામી કલાકારો વૈભવી શાહ ત્રિવેદી, સાગરદાન ગઢવી, દેવ ભટ્ટ અને ધારા શાહ ગરબાની રમઝટ બોલાવી ખૈલાયાઓને મન મુકીને ગરબે રમાડશે.

આ નવરાત્રીમાં આ વખતે પાટીદાર નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ માટે ઇનમોની વણઝાર રાખવામાં આવી. આ અંગે આયોજક અજય લોરીયાએ જણાવ્યું હતું કે સારું ગરબે રમતા ખેલૈયાઓને 6 એકટીવા અને બાળકો માટે બે નાના બાઇક રાખવામાં આવ્યા છે. તો આ ઇનામો જીતવા આજે જ પાટીદાર નવરાત્રી મહોત્સવના પાસ લઈ લ્યો.


પાસ ખરીદવા કે નવરાત્રી મહોત્સવ ગ્રાઉન્ડમાં પ્રમોશન માટે આજે જ સંપર્ક કરો

એડ્રેસ : રામેશ્વર ફાર્મ
રવાપર-ઘુનડા રોડ, મોરબી
મો.નં. 99799 95175
મો.નં. 96875 24200