મોરબી : રવાપર નિવાસી કાંતાબેન કલોલાનું અવસાન

- text


મોરબી : રવાપર નિવાસી કાંતાબેન હંસરાજભાઈ કલોલા તે હંસરાજભાઈ વનાભાઈ કલોલાના પત્ની, મનિષભાઈ કલોલા તથા જયેશભાઈ કલોલાના માતાનું તારીખ 20-09-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 23-09-2024 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાકે 402, ગોલ્ડન હાઈટ્સ એપાર્ટમેન્ટ, બોની પાર્ક, રવાપર ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લી. જાદવજીભાઈ શામજીભાઈ જેઠલોજા, મુકેશભાઈ શામજીભાઈ જેઠલોજા.

- text

 

- text