મોરબી નિવાસી સુખાભાઈ ગરચરનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સુખાભાઈ નારણભાઈ ગરચર તે ભરતભાઈ, કાનજીભાઈ તથા સતિષભાઈના પિતાનું તારીખ 19-9-2024 ને ગુરુવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 21-9-2024 ને શનિવારના રોજ બપોરે 4 થી 6 કલાક દરમિયાન યદુનંદન-1, શનાળા રોડ, નાની કેનાલ પાસે, રામેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text