- text
મોરબી : મોરબી તાલુકાના ભડિયાદ ગામે આવેલ ગોલ્ડન પેપરમિલમાં રહેતા અને ત્યાં જ કામ કરતા ઘનશ્યામભાઈ છોટેલાલ ચૌધરી ઉ.47 નામના આધેડે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text