મોરબી નિવાસી જશવંતીબેન પંડ્યાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી બ્રાહ્મણ જશવંતીબેન જે. પંડ્યા તે સ્વ.જશવંતરાય લાભશંકર પંડ્યાનાં પત્ની, ભાવેશભાઈ પંડ્યા, ઇલાબેન અરુણકુમાર પંડ્યા અને હેતલબેન મનીષકુમાર યાજ્ઞિકનાં માતાનું તારીખ 18/09/2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20/09/2024 ને શુક્રવારના રોજ સાંજે 4-30 થી 6 કલાક સુધી તેમના નિવાસ સ્થાને બ્લોક નં.13/બી,”શક્તિ”, અનુપમ સોસાયટી, નજરબાગ રોડ, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text