મોરબી નિવાસી ધીરજલાલ સરાસવાડિયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી ધીરજલાલ કેશવજીભાઈ સરાસવાડિયા (ઉ.વ.68) તે ભાવેશભાઈ (મો.નં. 70433 33333) તથા ભરતભાઈ (મો.નં. 98257 73144) ના પિતાનું તારીખ 18-9-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 20-9-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન A – 501, સિલ્વર હાઈટ, એસ.પી.રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text