મોરબી નિવાસી પ્રભાબેન ચંદારાણાનું અવસાન, બપોરે સ્મસાન યાત્રા

- text


મોરબી : મોરબી નિવાસી પ્રભાબેન ચત્રભુજ ચંદારાણા તે સ્વ. ચત્રભુજ ધીરજલાલ ચંદારાણાના પત્ની, અનંતરાય ચંદારાણા (જડેશ્વર પોટરીઝવાળા)ના માતાનું તારીખ 18-9-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. તેમની સ્મસાન યાત્રા તેમના નિવાસ સ્થાન વીનીહિલ્સ એપાર્ટમેન્ટ, કદમ મેડિકલવાળી શેરી, રવાપર રોડ, મોરબી ખાતેથી આજે બપોરે 3 કલાકે નીકળશે.

- text

- text