મોરબીમાં લાયન્સ ક્લબ દ્વારા બુધવારે તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ

- text


મોરબી : લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા તારીખ 18 સપ્ટેમ્બરને બુધવારના રોજ વૈજનાથ મહાદેવ મંદિર લોહાણાપરા જુના દાણાપીઠ ખાતે તુલસીના રોપા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે તો સૌને પ્રમુખ હિતેન્દ્ર ભાવસાર , જનકભાઈ હિરાણી, સેક્રેટરી રાજન વ્યાસ, રઘુવીરસિંહ ઝાલા, રાજુભાઈ જોશી અને લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ પ્લસ દ્વારા સૌને પધારવા અનુરોધ કરાયો છે.

- text

- text