શાશ્વત હોસ્પિટલને 1 વર્ષ પૂર્ણ : અનેક દર્દીઓએ મેળવી હરસ, મસા, ફિશર અને ભગંદરની શ્રેષ્ઠ સારવાર

નિષ્ણાંત ડો. મલય બરાસરા દ્વારા અપાતી સેવા : પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોની પણ સચોટ સારવાર : હોસ્પિટલમાં ક્ષારસૂત્ર પદ્ધતિથી ઓપરેશનની પણ સુવિધા : પ્રેગ્નન્સી પછી થતી હરસ-મસાની તકલીફની પણ શ્રેષ્ઠ સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓને હરસ, મસા, ફિશર અને ભગંદરની શ્રેષ્ઠ સારવાર આપતી શાશ્વત હોસ્પિટલને સફળતાપૂર્વક એક વર્ષ પૂર્ણ થયુ છે. અત્યાર સુધીમાં ખૂબ મોટી સંખ્યામાં દર્દીઓએ મેળવી હરસ, મસા, ફિશર અને ભગંદરની શ્રેષ્ઠ સારવાર મેળવી છે. જો તમે પણ આ સમસ્યાથી પીડાતા હોય તો આજે જ ઓપીડીનો લાભ લ્યો.

મોરબીમાં શનાળા રોડ ઉપર કોટક મહિન્દ્રા બેંકની પાછળ લહેરૂ લેબની સામે સમર્પણ ઇમેજિંગ સેન્ટરમાં પાંચમા માળે શાશ્વત હોસ્પિટલ કાર્યરત છે. જ્યાં ડો.મલય બરાસરા – Consultant Proctologist & Anorectal Surgeon – B.A.M.S ( GAU ) F.A.R.S.K (SAAN) સેવા આપી રહ્યા છે. તેઓ હરસ, મસા, ફિશર, ભગંદરના નિષ્ણાંત અને અનુભવી તબીબ છે.

અહીં ક્ષારસૂત્ર પદ્ધતિથી વારંવાર થતા ભગંદરની જળમૂળથી સારવાર કરવામાં આવે છે. નાસુરની પણ આધુનિક પદ્ધતિથી સારવાર થાય છે. અહીં પેટના રોગ, આંતરડાના જૂના રોગ, જૂની કબજિયાત, ગેસ, એસીડીટી, મરડો વગેરે જેવા પાચનતંત્રના રોગોમાં પણ સાચી સલાહ અને સારવાર મળે છે. હરસ- મસા માટે અમેરિકન અને જર્મન પદ્ધતિથિ રિંગ ચડાવીને સારવાર કરવામાં આવે છે. કપાસી તથા શરીર પરના મસાની પણ સચોટ સારવાર કરવામાં આવે છે. વધુમાં અહીં પ્રેગ્નન્સી પછી થતી હરસ મસાની પણ શ્રેષ્ઠ સારવાર કરવામાં આવે છે.

આધુનિક સુવિધાથી સંપન્ન અને પ્રાચીન આયુર્વેદની પરંપરાનો સમન્વય કરતી હરસ, મસા, ફિશર અને ભગંદરની સારવાર આ હોસ્પિટલમાં કરવામાં આવે છે. હોસ્પિટલનો સમય સવારે 9:00 થી 1:00 અને સાંજે 4: 00 થી 7:00નો છે.

એપોઇમેન્ટ લેવી ફરજીયાત છે
સ્થળ : શાશ્વત હોસ્પિટલ
પાંચમો માળ, સમર્પણ ઈમેજીંગ સેન્ટર,
કોટક મહિન્દ્રા બેંકની પાછળ,
શનાળા રોડ, મોરબી
મો.નં.70164 05506