મોરબી નિવાસી દિવાળીબેન ભગવાનજીભાઈ શેરશીયાનું અવસાન

- text


મોરબી : મૂળ બરવાળા અને હાલ મોરબી નિવાસી દિવાળીબેન ભગવાનજીભાઈ શેરશિયા (ઉ. વ. 92) તે દુર્લભજીભાઇ ભગવાનજીભાઈ શેરસીયા અને જગદીશભાઈ ભગવાનજીભાઈ શેરસીયાના માતા તથા હિતેશભાઈ દુર્લભજીભાઈ શેરસીયા અને આશિષભાઈ જગદીશભાઈ શેરસીયાના દાદીનું તારીખ 16 સપ્ટેમ્બરને સોમવારના રોજ અવસાન થયેલ છે સદગતનું બેસણું 19 સપ્ટેમ્બરને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ કેપિટલ માર્કેટ ની બાજુ માં રવાપર રોડ મોરબી ખાતે રાખેલ છે.

- text