- text
મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર લોમજીવન સોસાયટીમાં રહેતી આસ્માબેન દિલાવરભાઈ ચિચોદરા ઉ.21નામની યુવતીએ પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text