મોરબી નિવાસી સરલાબેન કતીરાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સરલાબેન મોહનલાલ કતીરા તે સ્વ. મોહનલાલ લધારામ કતીરાના પત્ની, મુકેશભાઈ, પરેશભાઈ (ખાવડા નમકીન), આરતીબેન વિનોદભાઈ આઈયા (રાજકોટ), વર્ષાબેન સુભાષભાઈ મુખી (અમદાવાદ)ના માતા, મેહુલભાઈ શાંતિલાલ કતીરા (રંગોલી સાડી), દિપકભાઈ રમેશભાઈ કતીરાના ભાભુનું તારીખ 13-9-2024 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનુ બેસણું તારીખ 16-9-2024 ને સોમવારના રોજ સાંજે 5 થી 6 કલાકે જડેશ્વર મહાદેવ મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text