લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ મોરબી દ્વારા પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કરાયું

- text


મોરબી : તારીખ 12 સપ્ટેમ્બર ને ગુરુવારના રોજ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ પ્લસ મોરબી દ્વારા મોરબી પાંજરાપોળ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં પાંજરાપોળ ખાતે 151 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ZC લાયન જનકભાઈ હિરાણી, પ્રમુખ લાયન હિતેન્દ્ર ભાવસાર, સેક્રેટરી લાયન રાજન વ્યાસ, મેમ્બર લાયન રાજુભાઈ હિરાણી, મેમ્બર લાયન રાજુભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text