મોરબી : માણેકવાડા નિવાસી મનસુખભાઈ દેત્રોજાનું અવસાન

- text


મોરબી : માણેકવાડા નિવાસી મનસુખભાઈ હરિભાઈ દેત્રોજા (ઉં.વ. 63)નું તારીખ 11-9-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-9-2024 ને શુક્રવારે સવારે 8-30 થી 10-30 સુધી તેઓના નિવાસ સ્થાન સરદારનગર (માણેકવાડા) મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text