મોરબી : ગીરીશભાઈ અમરશીભાઇ ગામીનું અવસાન

- text


મોરબી : મૂળ હજનાળીના ગીરીશભાઈ અમરશીભાઇ ગામી (ઉ.વ.55)નું તા. 11ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.13ને શુક્રવારના રોજ સવારે 8થી 10 કલાકે શિવમ હોલ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

લી. દલપતભાઈ ત્રિભુવનભાઈ ગામી
મગનભાઈ ત્રિભુવનભાઈ ગામી
ચુનીલાલ અમરશીભાઈ ગામી

- text

- text