માળિયા (મિયાણા) : નાના દહીંસરા નિવાસી રતનશીભાઈ ભટાસણાનું અવસાન

- text


માળિયા (મિયાણા) : નાના દહીંસરા નિવાસી રતનશીભાઈ મોતીભાઈ ભટાસણાનું તારીખ 11-09-2024 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 13-09-2024 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન નાના દહીંસરા મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text