- text
વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર નજીક આવેલ મોટા સિરામિક ફેકટરીમા કામ કરતા સંજયકુમાર અમીનસિંહ યાદવ ઉ.18 નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ગઈકાલે મધ્યરાત્રીએ પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ઘટના અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text