મોરબી નિવાસી યાસ્મિનબેન પીલુડિયાનું અવસાન

- text


મોરબી : હાજીયાની યાસ્મિનબેન ઇસ્માઇલભાઈ પીલુડિયા તેઓ હાજી ઇસ્માઇલભાઈ પીલુડિયા (રીટા. સેલ્સ ટેક્સ ઓફિસર)ના પત્ની, ડો. મનસુર પીલુડિયા (મેડિકલ ઓફિસર, જિલ્લા પંચાયત-મોરબી) તથા બિલાલ પીલુડિયાના માતાનું તા. 6-9-2024ના રોજ અવસાન થયું છે. તેમની ઝિયારત તા. 8-9-2024 ને રવિવારે સવારે 9.30 કલાકે પુરુષો માટે ફારુકી મસ્જિદ, ઘાંચી શેરી -મોરબી ખાતે અને સ્ત્રીઓ માટે મન્સૂરી કોમ્યુનિટી હોલ, ઈદ મસ્જિદ રોડ ખાતે રાખેલ છે. મિત્રો અને સંબંધીઓ માટે શોક મુલાકાત સાંજે 5 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન કડિયા કુંભાર શેરી,નવાડેલા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે.

- text

- text